Home અન્ય રાજ્ય છત્તીસગઢ થી નેતા રાધિકા ખેડાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું 

છત્તીસગઢ થી નેતા રાધિકા ખેડાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું 

10
0

કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો

(જી.એન.એસ) તા. 5

રાયપુર,

લોકસભા ચુંટણીના ત્રીજા તબ્બકાના મતદાન પહેલા વધુ એક નેતા એ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે,  છત્તીસગઢ થઈ નેતા રાધિકા ખેડાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે આજે ખૂબ જ પીડા સાથે હું પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહી છું. આ ઉપરાંત, હું મારા પદ પરથી રાજીનામું આપી રહી છું, તેણે કહ્યું કે હા, હું એક છોકરી છું અને લડી શકું છું અને હવે પણ હું તે જ કરી રહી છું. રાધિકાએ વધુમાં જણાવ્યું હતું કે હું મારા અને મારા દેશવાસીઓ માટે ન્યાય માટે લડતી રહીશ.

રાધિકા ખેડાએ પોતાના રાજીનામા પત્રમાં લખ્યું છે કે દરેક હિન્દુ માટે ભગવાન શ્રી રામનું જન્મસ્થળ તેની પવિત્રતા સાથે ઘણું મહત્વ ધરાવે છે. દરેક હિન્દુ માત્ર રામલલાના દર્શન કરીને પોતાનું જીવન સફળ માને છે, પરંતુ કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમેઠીથી કોંગ્રેસની લોકસભા ટિકિટ ન મળવાની હતાશા રોબર્ટ વાડ્રાએ સોશિયલ મીડિયા પર ઠાલવી
Next articleગુજરાત હાઈકોર્ટે રાજ્યની વિવિધ ડિસ્ટ્રિક્ટ કોર્ટોમાંથી મોર્નિંગ કોર્ટ શરૂ કરવા જરૂરી અભિપ્રાય મંગાવવામાં આવ્યા