Home ગુજરાત ગુજરાત માનવ અધિકાર આયોગના નવનિયુક્ત અધ્યક્ષ ડૉ. ન્યાયમૂર્તિ કૌશલ જયેન્દ્ર ઠાકરની રાજ્યપાલ...

ગુજરાત માનવ અધિકાર આયોગના નવનિયુક્ત અધ્યક્ષ ડૉ. ન્યાયમૂર્તિ કૌશલ જયેન્દ્ર ઠાકરની રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શિષ્ટાચાર મુલાકાત

13
0

(જી.એન.એસ),તા.૦૭

ગાંધીનગર,

ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી ડૉ. ન્યાયમૂર્તિ કૌશલ જયેન્દ્ર ઠાકરે આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શિષ્ટાચાર મુલાકાત લીધી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમને શુભકામનાઓ પાઠવી હતી.  ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના સભ્ય શ્રી જે. કે. ભટ્ટ, સચિવ શ્રી ભાર્ગવીબેન દવે, અને રજીસ્ટ્રાર શ્રી કે. આઈ. કાછીયા પણ આ મુલાકાતમાં સાથે રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદ ના નિકોલ વોર્ડમાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ગાર્ડનનું લોકાર્પણ
Next articleદૈનિક રાશિફળ (તા.૦૯-૦૯-૨૦૨૩)