Home ગુજરાત ગીર સોમનાથમાં ચાર મિનિટમાં ભૂંકપના બે આંચકા આવ્યા

ગીર સોમનાથમાં ચાર મિનિટમાં ભૂંકપના બે આંચકા આવ્યા

17
0

(જી.એન.એસ) તા. 8

તાલાળા,

ફરી એક વાર આ કાળઝાળ ગરમીમાં સૌરાષ્ટ્રમાં આવ્યો ભૂકંપ નો આંચકો, 4 મિનિટમાં બે વખત ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનો એક આંચકો 3.7ની તિવ્રતાનો અનુભવાયો હતો. જ્યારે ભૂકંપના બીજા આંચકાની તીવ્રતા 3.4ની નોંધાઈ હતી. બુધવારે બપોરે 3 કલાકને 14 મિનિટે અનુભવાયેલા આ ભૂકંપના આંચકાની તીવ્રતા ઓછી હોવાથી આંચકાનો અનુભવ નહીવત હતોભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાળાથી 13 કિલોમીટર દુર નોર્થ ઇસ્ટમાં હોવાનું સામે આવ્યું છે. જો કે ભૂકંપને કારણે અત્યાર સુધીમાં જાનમાલને નુકસાનને લગતા કોઈ સમાચાર સામે આવ્યા નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા તમામ કોરોના રસીઓ બજારમાંથી પાછી ખેંચવામાં આવી
Next articleઈઝરાયેલના અનેક વિનાશક હુમલાઓથી તબાહ થયેલા હમાસે યુદ્ધવિરામની તમામ શરતો સ્વીકારવાની જાહેરાત કરી