Home ગુજરાત ગાંધીનગર સેકટર ૭ ખાતે ‘વિશ્વ મતદાતા દિવસ’ નિમિતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી...

ગાંધીનગર સેકટર ૭ ખાતે ‘વિશ્વ મતદાતા દિવસ’ નિમિતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી “નમો નવ મતદાતા સંમેલન” યોજાયું

26
0

(જી.એન.એસ),તા.૨૫

ગાંધીનગર,

વિશ્વ મતદાતા દિવસ નિમિતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી “નમો નવ મતદાતા સંમેલન” ને વર્ચ્યુઅલી સંબોધન કર્યું. જે અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચો- ગાંધીનગર મહાનગર દ્વારા “નમો નવ મતદાતા સંમેલન” માન. કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત જીની વિશેષ ઉપસ્થિતમાં મહિલા ચૌધરી કોલેજ, સેક્ટર- 7 ખાતે યોજાયું.  જેમાં મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ ઉપસ્થિત રહી પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા યુવાઓને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થઈને મતદાન કરવા અપીલ કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદસ મિનિટ દેશ માટે, લોકસભા ચૂંટણીમાં મતદાન માટેઃ અચૂક મતદાન માટે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા મતદારોને આહ્વાન
Next articleરાષ્ટ્રીય મતદાતા દિવસે રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મતદાન માટે શપથ લેવડાવ્યા