Home મધ્ય ગુજરાત અમદાવાદ કેસરિયા યૂથ ફેડરેશન દ્વારા મણિનગરના ઇસનપુર માં નિ:શુલ્ક છાસ વિતરણ સેવાકીય કેમ્પ...

કેસરિયા યૂથ ફેડરેશન દ્વારા મણિનગરના ઇસનપુર માં નિ:શુલ્ક છાસ વિતરણ સેવાકીય કેમ્પ નો યોજવામાં આવ્યો

17
0

(જી. એન.એસ) તા. 21

અમદાવાદ,

કાળઝાળ ગરમીમાં બપોરના સમયે રાહદારીઓને લુ ના લાગે અને શારીરિક તકલીફોથી બચાવ માટે આ નિ:શુલ્ક છાસ વિતરણ સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, કેસરીયા યુથ ફેડરેશન ના પ્રમુખ અને  પૂર્વ AMTS સભ્ય, DRUCC સભ્ય શાદુઁલ દેસાઈ (શાહ) તથા કેસરીયા યુથ ફેડરેશનના સભ્યો શરદભાઈ પટેલ, રાકેશભાઇ મહેતા, નિશ્ચલભાઈ પટેલ, ધ્રુમિત ઠક્કર, દીપેશભાઈ સથવારા, જય દેસાઇ, પીનેશભાઈ પટેલ, નરેન્દ્રભાઇ શર્મા, તિલક શાહ, અંકીત સુરતી, નીરવ શાહ, ચિંતન પટેલ દ્વારા નિ:શુલ્ક છાસ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યું. આ નિ:શુલ્ક છાસ વિતરણ સેવાકીય કેમ્પમાં ભારતીય જનતા પાર્ટી ઈસનપુર વોર્ડ માં પ્રમુખશ્રી રામકિશનભાઈ યાદવ, મહામંત્રીશ્રી જીગરભાઈ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા.

કેસરિયા યૂથ ફેડરેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કાળઝાળ ઉનાળાની ગરમીમાં રાહદારીઓ માટે નિ:શુલ્ક છાસ વિતરણ નો સેવાકીય કેમ્પ નું આયોજન કરવામાં આવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાયગઢના અગ્નિહોત્ર આશ્રમમાં છેલ્લા 90 વર્ષથી નિરંતર અગ્નિહોત્ર ઉપાસના ચાલે છે જેના 91 મા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે યજ્ઞ યોજાયો
Next articleગુજરાતમાં કોંગ્રેસ હવે 23 બેઠક ઉપર જ ચૂંટણી લડી શકશે, ભાજપને મળશે સીધો ફાયદો