(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૫
2019ની લોકસભા ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીની સામે હવે પોતાના નારાજ થયેલાં સાથીદારોને મનાવવાના પડકાર છે. આ કડીમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ બુધવારે મુંબઈમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરશે. હાલમાં જ થયેલી પાલઘર પેટાચૂંટણીમાં શિવસેના-ભાજપે એકબીજા વિરૂદ્ધ ચૂંટણી લડ્યા હતા જે બાદ બંને નેતાઓની આ પહેલી મુલાકાત છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.