Home અન્ય રાજ્ય રીસાયેલાઓને મનાવવાના પ્રયાસો,કાલે અમિત શાહ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરશે

રીસાયેલાઓને મનાવવાના પ્રયાસો,કાલે અમિત શાહ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરશે

848
0

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૫
2019ની લોકસભા ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીની સામે હવે પોતાના નારાજ થયેલાં સાથીદારોને મનાવવાના પડકાર છે. આ કડીમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ બુધવારે મુંબઈમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરશે. હાલમાં જ થયેલી પાલઘર પેટાચૂંટણીમાં શિવસેના-ભાજપે એકબીજા વિરૂદ્ધ ચૂંટણી લડ્યા હતા જે બાદ બંને નેતાઓની આ પહેલી મુલાકાત છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકચ્છમાં એરફોર્સનું જગુઆર વિમાન ક્રેશ,પાયલનું મોત
Next articleએસસી-એસટી કર્મચારીઓના પ્રમોશનમાં કેન્દ્ર સરકાર આરક્ષણ આપી શકે : સુપ્રિમ