Home દેશ એસસી-એસટી કર્મચારીઓના પ્રમોશનમાં કેન્દ્ર સરકાર આરક્ષણ આપી શકે : સુપ્રિમ

એસસી-એસટી કર્મચારીઓના પ્રમોશનમાં કેન્દ્ર સરકાર આરક્ષણ આપી શકે : સુપ્રિમ

492
0

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૫
સરકારી નોકરીમાં પ્રમોશનને લઈને સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને SC/ST‌ કર્મચારીઓને પ્રમોશનમાં રિઝર્વેશન આપવાને મંજુરી આપી દીધી છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે, જ્યાં સુધી બંધારણ પીઠ આ મામલે અંતિમ નિર્ણય ના લે, ત્યાં સુધી સરકાર પ્રમોશનમાં રિઝર્વેશનની સુવિધા આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, જીઝ્ર/જી્‌ એક્ટમાં ફેરફાર કરવાને લઈને ઘેરાયેલી મોદી સરકાર માટે આ નિર્ણય રાહતરૂપ સાબિત થઈ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરીસાયેલાઓને મનાવવાના પ્રયાસો,કાલે અમિત શાહ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરશે
Next articleઆતંકવાદ અને વાતચીત એક સાથે શક્ય નથી : નિર્મલા સીતારમણ