(જી.એન.એસ.),તા.૨૦
જૂનાગઢ
જૂનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમાં આગામી શિવરાત્રી મેળાની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ દરમ્યાન ભવનાથ ખાતે આવેલા રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત પૂ. ઈન્દ્રભારતી બાપુએ સેવકગણ, ભક્તજનોને સંદેશ આપતા જણાવેલ છે કે, મહાશિવરાત્રી પર્વ નિમિતે આ વર્ષે આશ્રમ ખાતે સંતવાણીનો કાર્યક્રમ મોકુફ રાખવાની જાહેરાત કરી છે. પૂ. ગુરૂજીની તબિયતને અનુકલક્ષીને આ વર્ષે સંતવાણીનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવેલ છે. જે બદલ ક્ષમા અર્ચના કરી છે તેમ એક યાદીમાં જણાવેલ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.