Home Uncategorized પૂંધરા ગામે વીજળી પડવાથી બે ભરવાડ સમાજ ની દીકરીઓના મૃત્યુ

પૂંધરા ગામે વીજળી પડવાથી બે ભરવાડ સમાજ ની દીકરીઓના મૃત્યુ

285
0

(જી.એન.એસ.ધવલ દરજી) માણસા,તા.25
આજે ઉત્તર ગુજરાત ના મોટા ભાગો માં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં માણસા તાલુકા ના પુંધરા ગામે આજે વરસાદ દરમ્યાન વીજળી પડવાથી ભરવાડ સમાજ ની બે દીકરીઓ ના મોત નિપજ્યા હતા. અને તેમના પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોરોનાની મહામારીમાં નિષ્ઠાવાન તલાટીની પ્રશંસનનીય કામગીરીને તા. વિ.અધિકારીએ બિરદાવી
Next articleકોરોના મહામારી વચ્ચે બિહારમાં વીજળી પડતા ૮૩ લોકોના મોત