Home ગુજરાત હિંમતનગરના વક્તાપુર જૈન મંદિર પાસે કાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

હિંમતનગરના વક્તાપુર જૈન મંદિર પાસે કાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

9
0

(જી.એન.એસ) તા. 20

હિંમતનગર,

સાબરકાંઠાના હિંમતનગરના એક ગમખ્વાર અકસ્માત થયો હતો. હિંમતનગરના વક્તાપુર જૈન મંદિર પાસે કાર પલટી જતાં એક વ્યક્તિનું મોત થયુ છે અને બીજા લોકો ઘાયલ થયા હતા. વહેલી સવારે જૈન મંદિર સામે કાર વીજ થાંભલા સાથે ટકરાઈ પલટી ગઇ હતી. વડાલીથી હિંમતનગર આવતા સમયે અકસ્માત સર્જાયો હતો. ફાયર વિભાગે કારના પતરા કાપી મૃતક યુવાન સહિત ત્રણને બહાર કાઢ્યા હતા. ગંભીર ઈજાગ્રસ્ત બે યુવાનો હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદની 6 વર્ષની તક્ષવીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ
Next articleચાઇનાથી ઓપરેટ થતા કૌભાંડનો અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો