Home અન્ય રાજ્ય સેન્ટ્રલ જીએસટી ગાંધીનગરના અધિકારીઓએ અંબાજીમાં આવેલી ડી.કે.મારબલની ફેક્ટરીમાં દરોડા 

સેન્ટ્રલ જીએસટી ગાંધીનગરના અધિકારીઓએ અંબાજીમાં આવેલી ડી.કે.મારબલની ફેક્ટરીમાં દરોડા 

7
0

(જી.એન.એસ) તા. 5

બનાસકાંઠા,

સેન્ટ્રલ જીએસટી ગાંધીનગરના અધિકારીઓ દ્વારા બનાસકાંઠામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે, સેન્ટ્રલ જીએસટી ના અધિકારીઓએ અંબાજીમાં આવેલી ડી.કે.મારબલની ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. અધિકારીઓને પ્રાથમિક તપાસમાં રૂપિયા 20 કરોડની કરચોરી પકડી પાડવામાં આવી હતી.

ડી.કે.મારબલના ભાગીદારો વિજય ત્રિવેદી અને કિરણ ત્રિવેદીની પણ સહભાગી કંપનીઓ અમદાવાદમાં ઓગણજ અને પ્રહલાદનગરમાં વિસ એટલાન્ટીસ કોમ્પલેક્ષમાં ચાલી રહી છે. તપાસના અંતે કરચોરીનો ચોક્ખસ આંકડો બહાર આવશે.  એક જ ગ્રૂપ કંપનીઓમાં બે ભાઈઓ અને પિતરાઈ ભાઈઓ જુદી જુદી કંપનીઓ શરૂ કરીને ભાગીદારો કામ કરી રહ્યા છે. લોકલ વેચાણ અને એક્સપોર્ટમાં વેચાણમાં તફાવત જોવા મળ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલોકસભા ચૂંટણીને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાંતિપૂર્ણ મતદાન થાય તે હેતુથી અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા ખાસ માઈક્રોપ્લાનિંગ
Next articleકાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા હરિભક્તોને પત્ર લખીને અપીલ કરવામાં આવી છે કમળનું બટન દબાવી ભાજપને મત આપે