Home ગુજરાત સંત શિરોમણીશ્રી રોહિદાસ જીની ૬૪૭ મી જન્મજયંતિ નિમિતે આયોજિત મહોત્સવમાં ધારાસભ્યશ્રી રીટાબેન...

સંત શિરોમણીશ્રી રોહિદાસ જીની ૬૪૭ મી જન્મજયંતિ નિમિતે આયોજિત મહોત્સવમાં ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ અને મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ સેકટર-૬ ખાતે હાજરી આપી

17
0

(જી.એન.એસ),તા.૨૪

ગાંધીનગર,

સંતશ્રી રોહિદાસ સેવા સમાજ (ગુજરાત) ગાંધીનગર દ્વારા સંત શિરોમણીશ્રી રોહિદાસ જીની ૬૪૭ મી જન્મજયંતિ નિમિતે આયોજિત મહોત્સવમાં મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ સેકટર-૬ ખાતે હાજરી આપી હતી.

આ અવસરે મેયરશ્રી એ મહાન સમાજ સુધારક, પરમ જ્ઞાની સંતશ્રી રોહિદાસ જીના દર્શન કર્યા તેમજ સંસ્થાના સામાજિક, શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિઓ બદલ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી.

આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખશ્રી રુચિરભાઈ ભટ્ટ, ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, પૂર્વ આઈ.પી.એસ.શ્રી એન. કે. અમીન, કાઉન્સિલરશ્રીઓ, ઉદ્યોગપતિ અને દાનવીર જે. જે. મેવાડા, સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદના ગોધાવીમાં આવેલ સંસ્કાર ધામ ખાતે વિજયી ભારત ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગ’ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની હાજરીમાં શુભારંભ કરવામાં આવ્યો
Next articleપ્રધાનમંત્રીએ સહકારી ક્ષેત્ર માટે વિવિધ મુખ્ય પહેલોના ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા