(જી.એન.એસ),તા.૨૮
શ્રી વરદાયિની માતાજીના મંદિર, રૂપાલ ખાતે “નવચંડી યજ્ઞ” નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગર મહાનગર પાલિકા ના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મેયરશ્રી એ શ્રી વરદાયિની માતાજીના દર્શન કરીને સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી મંગલકામના કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.