Home ગુજરાત મેયરશ્રી હિતેશભાઈ મકવાણાએ તેમના મત વિસ્તાર સુલભ શૌચાલય દ્વારા નિર્મિત પે &...

મેયરશ્રી હિતેશભાઈ મકવાણાએ તેમના મત વિસ્તાર સુલભ શૌચાલય દ્વારા નિર્મિત પે & યુઝ પબ્લિક ટોયલેટનું ખાતમુહૂર્ત કર્યું

19
0

(જી.એન.એસ),તા.૨૮

ગાંધીનગર મહાનગર પાલિકા ના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ તેમના મત વિસ્તાર વોર્ડ નં-8 માં સરગાસણ ચોકડી ખાતે ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત તેમજ સહયોગથી અને સુલભ શૌચાલય દ્વારા નિર્મિત પે & યુઝ પબ્લિક ટોયલેટનું ખાતમુહૂર્ત કર્યું. આ અવસરે મેયરશ્રી એ જણાવ્યું હતું કે ગાંધીનગરને સૌથી સ્વચ્છ બનાવવાનો નિર્ધાર કરી, તંદુરસ્ત જીવનશૈલીનું આચરણ કરીએ. આ કાર્યક્રમમાં સ્ટે. ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, કાઉન્સિલરશ્રી, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસ્વધર્મ-સ્વભાષા અને સ્વરાજ માટે છત્રપતિ શિવાજી મહારાજના પ્રદાનને ઉજાગર કરતા હિસ્ટોરિકલ થીમ પાર્ક ‘શિવસૃષ્ટિ’ માં ગુજરાત સરકારના પ્રવાસન વિભાગનું રૂ. પાંચ કરોડનું યોગદાન
Next articleશ્રી વરદાયિની માતાજીના મંદિર રૂપાલ ખાતે “નવચંડી યજ્ઞ” નું આયોજન