Home ગુજરાત વિશ્વ વન્યજીવ દિવસના અવસરે સિધ્ધી સેવા આશ્રમ હવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત...

વિશ્વ વન્યજીવ દિવસના અવસરે સિધ્ધી સેવા આશ્રમ હવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત ખાતે વન્યપ્રેમીઓને સન્માનિત કરતા મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા

28
0

(G.N.S) Dt. 3

સુરત,

વિશ્વ વન્યજીવ દિવસના અવસરે સિધ્ધી સેવા આશ્રમ હવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત ખાતે આયોજીત કાર્યક્રમમાં વન્યજીવોના સંરક્ષણ-સંવર્ધન માટે ઉત્તમ કાર્ય કરી રહેલા વન્યપ્રેમીઓને મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા એ કહ્યું હતું કે, વન્યજીવ આપણા પર્યાવરણની શોભા છે, ત્યારે આપણે સૌ સાથે મળી “પર્યાવરણનુ જતન, આબાદ વતન” ના ધ્યેય સાથે અમૂલ્ય કુદરતી સંસાધનોના સંરક્ષણ અને સંવર્ધન કરી રહેલા લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ તેમજ ગુજરાતની સમૃદ્ધ વન્યસૃષ્ટિ, પ્રકૃતિ અને માનવજાતિના કલ્યાણ માટે વન્યજીવોને બચાવવા માટે જાગૃતિ લાવીએ…

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસ્વ. સુરજબા ભગાભાઈ મોતીભાઈ પટેલ પરિવાર (વાવોલ) દ્વારા આયોજિત સર્વસુખ આપનાર “શિવ કથા” માં GMC મેયરશ્રી હિતેશભાઈ મકવાણા, ડે. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ એ હાજરી આપી
Next articleગુજરાત સરકારના વિવિધ વિભાગમાં પસંદગી પામેલા કુલ 1990 ઉમેદવારોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા