Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી લખપતિ દીદી યોજના સમગ્ર દેશમાં મહિલાઓનું સશક્તીકરણ કરી રહી છે : પ્રધાનમંત્રી

લખપતિ દીદી યોજના સમગ્ર દેશમાં મહિલાઓનું સશક્તીકરણ કરી રહી છે : પ્રધાનમંત્રી

19
0

(જી.એન.એસ),તા.૦૮

નવીદિલ્હી,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહિલા દિવસ પર કહ્યું હતું કે સ્વસહાય જૂથો સાથે જોડાયેલી મહિલાઓ વિકસીત ભારત માટે મજબૂત કડી છે.

પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતુઃ “લખપતિ દીદી યોજના સમગ્ર દેશમાં મહિલાઓને સશક્ત બનાવવાનું એક મુખ્ય માધ્યમ બની રહી છે. સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી આપણી માતાઓ, બહેનો અને પુત્રીઓ વિકસિત ભારતના નિર્માણમાં એક મજબૂત કડી છે.”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપીએમ-આવાસ યોજના મહિલાઓના વધુ સશક્તીકરણમાં ગેમ-ચેન્જર બની છે : પ્રધાનમંત્રી
Next articleનમો ડ્રોન દીદીઓ નવીનતા, યોગ્યતા અને આત્મનિર્ભરતાની ચેમ્પિયન છે : પ્રધાનમંત્રી