Home ગુજરાત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પૂજ્ય ગાંધીજી અને શહીદોને શ્રદ્ધાંજલિ : રાજભવન પરિવારે બે...

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પૂજ્ય ગાંધીજી અને શહીદોને શ્રદ્ધાંજલિ : રાજભવન પરિવારે બે મિનિટનું મૌન પાડ્યું

14
0

(જી.એન.એસ),તા.૩૦

ગાંધીનગર,

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ – શહીદ દિને પૂજ્ય ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે એ તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી જેમણે દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. સમગ્ર વિશ્વ માટે શાંતિ, અહિંસા અને સદભાવનો માર્ગ પ્રશસ્ત કરનાર પૂજ્ય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પતાં રાજભવન પરિવાર સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બે મિનિટનું મૌન પાડ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article૭૫માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ‘‘ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO’’ના ગુજરાતના ટેબ્લોને બે એવોર્ડ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થયું
Next articleભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર લોકસભાની “બૃહદ બેઠક” યોજાઇ