Home ગુજરાત ઉત્તર ગુજરાત રાજ્યના 91 જેટલા તબીબી અધિકારીઓ અને 37 બોન્ડેડ તબીબી ઓફિસરોની ટ્રાન્સફર કરાઈ

રાજ્યના 91 જેટલા તબીબી અધિકારીઓ અને 37 બોન્ડેડ તબીબી ઓફિસરોની ટ્રાન્સફર કરાઈ

20
0

(જી.એન.એસ),તા.૧૨

ગાંધીનગર,

રાજ્યમાં અધિકારીઓની બદલી બઢતીના દોર વચ્ચે હવે આરોગ્ય વિભાગમાં બદલીનો ઘાણવો આવ્યો છે રાજ્યના 91 જેટલા તબીબી અધિકારીઓ અને 37 બોન્ડેડ તબીબી ઓફિસરોની ટ્રાન્સફર કરાઈ છે જેમાં લખતરના ડો.જીગ્નેશ મકવાણા. ભાવનગરના ઉંચડીના ડો.છાયાબેન લાખાણી . વાળુકડના ડો. હસમુખ ચૌહાણ, હાથબના ડો, વિશાલ સૈતા , લીલીયાના ડો. એ.આર.પ્રકાશ. કુકાવાવના ડો.નીલમબેન પોલરા. વડિયાના ડો. મનસુખલાલ ગજેરા. વંથલીના ડો. ચિરાગ પીઠીયા. સણોસરાના ડો. ડો. પરીક્ષિત પટેલ. મોટાદડવાના ડો. ચંદ્રેશ બેલડિયાની બદલીથી નિમણુંક કરાઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગમાં બદલીનો ઘાણવો આવ્યો છે રાજ્યના 91 જેટલા તબીબી અધિકારીઓ અને 37 બોન્ડેડ તબીબી ઓફિસરોની ટ્રાન્સફર કરાઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleCAA લાગુ પડતાં પાકિસ્તાનથી ભારત આવેલા નાગરિકોમાં ખુશીની લહેર
Next articleCAA મુદ્દે મમતા બેનર્જીએ કહ્યું, “પહેલા મને નિયમો જોવા દો, જો આ નિયમથી લોકોના અધિકારોનું ઉલ્લંઘન થશે તો અમે લડીશું