Home ગુજરાત ઉત્તર ગુજરાત રમજાન-ઇદના પર્વ નિમિત્તે શુભકામના પાઠવતા મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલ

રમજાન-ઇદના પર્વ નિમિત્તે શુભકામના પાઠવતા મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલ

67
0

(G.N.S) Dt. 10

ગાંધીનગર,

મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યના મુસ્લીમ સમાજના સૌ નાગરિક ભાઇ-બહેનોને ગુરૂવાર તા. ૧૧મી એપ્રિલના રોજ ઉજવાનારા પવિત્ર ઇદ-ઉલ-ફિત્રની હાર્દિક શુભકામના પાઠવી છે.

મુખ્યમંત્રીશ્રીએ રમઝાન ઇદની શુભેચ્છાઓમાં જણાવ્યું છે કે, ઇદનો આ તહેવાર સમાજ જીવનમાં સમત્વ, બંધુત્વ અને સામાજિક સમરસતા સાથે સદભાવને વધુ મજબુત બનાવશે તથા સૌના જીવનમાં સુખ-સમૃધ્ધિની વૃધ્ધિ કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસરદારધામ ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશનના સહયોગથી મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો
Next articleખાણ મંત્રાલયે ખાણકામ અને ખનીજ પ્રસંસ્કરણમાં સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે માઇનિંગ સ્ટાર્ટ-અપ વેબિનારનું આયોજન કર્યું