Home ગુજરાત મણીનગરના ઇસનપુરમાં શિવ શક્તિ યુવક મંડળ (SSYM) દ્વારા ઘેર-ઘેર દીવાઓ આપી સંધ્યા...

મણીનગરના ઇસનપુરમાં શિવ શક્તિ યુવક મંડળ (SSYM) દ્વારા ઘેર-ઘેર દીવાઓ આપી સંધ્યા સમયે દિવાળી જેવો માહોલ બનાવી પ્રભુ શ્રી રામ ની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય ઉત્સવ કરવામાં આવ્યો

34
0

(જી.એન.એસ),તા.૨૨

અમદાવાદ,

500 વર્ષના સંઘર્ષ બાદ, અયોધ્યામાં પ્રભુ, મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે તેને શુભ અવસરે મણીનગર ના ઇસનોરમાં આવેલ જયંત પાર્ક – 3 માં શિવ શકિત યુવક મંડળ (SSYM) દ્વારા ઘરે-ઘરે દીવડાઓ આપી, પ્રગટાવી ભગવાન શ્રી રામ નું નામ લખી જય ઘોષ, રામ ધૂન સાથે બીજી વાર દિવાળી ઉજવવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રજાસત્તાક દિને નવી દિલ્હીમાં કર્તવ્યપથ પર ગુજરાતની ઝાંખી રજૂ થશે
Next articleરાજભવનમાં રંગોળી, દીવડા પ્રગટાવાયા : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રામજ્યોતિ પ્રગટાવી