Home ગુજરાત મંત્રીશ્રીઓ સાથે પરામર્શ કરવા રચાયેલી સ્થાયી પરામર્શ સમિતિમાં સુધારો કરાયો

મંત્રીશ્રીઓ સાથે પરામર્શ કરવા રચાયેલી સ્થાયી પરામર્શ સમિતિમાં સુધારો કરાયો

16
0

(જી.એન.એસ),તા.૧૬

ગાંધીનગર,

રાજ્યના મંત્રીશ્રીઓ પોતાના વહીવટી ક્ષેત્રમાં નીતિના અમલ સંબંધિત બાબતોમાં વિચાર વિનિમય માટે કેબિનેટ કક્ષાના તેમજ સ્વતંત્ર હવાલો ધરાવતાં રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓના અધ્યક્ષસ્થાને ૧૧ ધારાસભ્યોની પરામર્શ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલની પરામર્શ સમિતિમાં સભ્ય તરીકે શ્રી ભૂપેન્દ્રભાઈ ગાંડુભાઈ ભાયાણીની તેમજ રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની પરામર્શ સમિતિમાં સભ્યશ્રી  ચિરાગકુમાર અરવિંદભાઈ પટેલનો પ્રવેશ રદ કરવામાં આવ્યો છે તેમ, નાયબ સચિવ શ્રી, વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગની યાદીમાં જણાવાયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ વિષય નિષ્ણાંતની ૪ જગ્યા માટે કરાર આધારિત ઉમેદવારોની પસંદગી કરાશે
Next articleમુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને દિવ્યાંગ મતદારોને મળતી સુવિધાઓ બાબતે વર્કશૉપ યોજાયો