Home દેશ - NATIONAL બજેટમાં રેલવે નેટવર્કનું વિસ્તરણ અને મુસાફરોને વધુ સુવિધા મળવા પર મોટી જાહેરાત...

બજેટમાં રેલવે નેટવર્કનું વિસ્તરણ અને મુસાફરોને વધુ સુવિધા મળવા પર મોટી જાહેરાત કરાઈ

7
0

(જી.એન.એસ),તા.૦૧

રેલવે માટે જાહેરાત કરતી વખતે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, મુસાફરોની સલામતી, સુવિધા અને આરામ માટે 40,000 સામાન્ય રેલવે કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે. વર્ષ 2024માં આ વખતે રેલવે નેટવર્કને પણ વધારવામાં આવશે. નવી ટ્રેન શરુ કરવામાં આવશે અને તેની સ્પીડમાં પણ વધારો કરવામાં આવશે. 

રેલવે નેટવર્ક વધવાની સાથે લોકોને વધારે સુવિધાઓ પણ મળશે તેમજ કનેક્ટિવિટી પણ વધારવામાં આવશે. રેલવેના શેરોમાં તેજીની આશાઓ છે : નાણામંત્રી નિર્મલા સીતારમણની સ્પીચ પછી એવી આશાઓ છે કે રેલવે શેરમાં તેજી આવી શકે છે. IRCTC, IRFCમાં વધારો થાય તેવી રોકાણકારોને આશા છે. જ્યુપિટર વેગન, ટેક્સમેકો 1% કરતા વધારે વધી શકે છે. ઊર્જા, ખનીજ અને સિમેન્ટ માટે ત્રણ નવા રેલવે કોરિડોર બનાવવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવચગાળાના બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રકચર માટે જાહેરાત કરાઈ
Next articleવચગાળાનું બજેટમાં માલ-પરિવહન પ્રોજેક્ટના વિકાસને લઈને જાહેરાત કરાઈ