Home ગુજરાત ઉત્તર ગુજરાત પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગુજરાત પધાર્યા:- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉષ્માભર્યું...

પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગુજરાત પધાર્યા:- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું

88
0

(જી.એન.એસ),તા.૨૨

ગાંધીનગર,

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે રાજભવનમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પૂર્વ રાષ્ટ્રપતિ શ્રીરામનાથ કોવિંદ, શ્રીમતી સવિતા કોવિંદ અને પુત્રી સ્વાતિ કોવિંદ સાથે ગુજરાત પધાર્યા છે. આજે સાંજે ગાંધીનગર પધારેલા શ્રીરામનાથ કોવિંદ અને પરિવારજનોને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉષ્માપૂર્વક આવકાર્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલોકસભા સામાન્ય ચૂંટણી-2024ને અનુલક્ષી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી પ્રવીણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને મદદનીશ ચૂંટણી અધિકારીઓની બેઠક યોજાઈ
Next articleગુજરાતના ટેલિકોમ વિભાગે 21 માર્ચ, 2024ના રોજ તેનું ટેલિકોમ ફેસિલિટેશન સેન્ટર શરૂ કર્યું