Home દેશ - NATIONAL પાણીના પ્રશ્નનો ઉકેલ નહીં આવતા આ નેતાને પહેરાવાયો જૂતાનો હાર

પાણીના પ્રશ્નનો ઉકેલ નહીં આવતા આ નેતાને પહેરાવાયો જૂતાનો હાર

313
0

(S.yuLk.yuMk)LÞw rËÕne,íkk.08
મધ્યપ્રદેશમાં ધારના ધામનોદમાં સિટી કાઉન્સિલ અધ્યક્ષ પદના ભાજપના ઉમેદવાર દિનેશ શર્માને નારાજ મતદાતાઓએ જૂતાનો હાર પહેરાવી દીધો હતો.વાત એવી હતી કે,ભાજપના ઉમેદવાર દિનેશ શર્મા ગુલઝાર વોર્ડમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. આ દરમિયાન મતદાતા પરસરામ પાટીદારે તેને જૂતાનો હાર પહેરાવી દીધો હતો.મતદાતા પરસરામ પાટીદાર ભાજરના જ સમર્થક મતદાર છે.પરંતુ તેમ છતાં તેમના વિસ્તારમાં પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવતા નારાજ કાર્યકર્તાએ તેમને જૂતાનો હાર પહેરાવી દીધો હતો. ઉલ્લેખનીય છે મધ્યપ્રદેશના ભાજપના નેતાએ સિટી કાઉન્સિલ અધ્યક્ષ પદની ચુંટણીમાટે ઉમેદવારી નોંધાવી હતી જેને પગલે તેઓ પોતાના પ્રચારમાટે નિકળ્યા હતા. ત્યારે ભાજપના જ સમર્થકે અચાનક આવીને આ નેતાને જૂતાનો હાર પહેરાવતા વાતાવરણ ગરમાયું હતુ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article“અમને ઓછા વજન ધરાવતા બુલેટ પ્રૂફ હથિયારની જરૂર છે”
Next articleબેંગાલુરૂના બારમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ, 5ના મોત