Home દેશ - NATIONAL દેશમાં 500 રૂપિયાથી મોટી નોટની કોઈ જરુર નથી : RBIના પૂર્વ ગવર્નરRBIના...

દેશમાં 500 રૂપિયાથી મોટી નોટની કોઈ જરુર નથી : RBIના પૂર્વ ગવર્નરRBIના પૂર્વ ગવર્નરે

67
0

(GNS),21

રિઝર્વ બેન્ક ઓફ ઈંડિયાએ 19 મે 2023ના રોજ એક ચોંકાવનારો નિર્ણય લીધો હતો. કેન્દ્રીય બેન્કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કરવાની ઘોષણા કરી છે. તો વળી આરબીઆઈના પૂર્વ ડેપ્યુટી ગવર્નર આર ગાંધીનું માનવું છે કે, દેશમાં 500 રૂપિયાથી મોટો નોટની કોઈ જરુર નથી. શનિવારે આર ગાંધીએ કહ્યું કે, જેવી રીતે ડિજિટલ ટ્રાંજેક્શન વધી રહ્યું છે, મને લાગે છે કે, હાઈ વેલ્યૂવાળી કોઈ નોટની જરુર નથી. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વધવા અને લોઅર ઈન્ફ્લેશનનો મતલબ છે કે, ઉચ્ચ મૂલ્યવાળી ચલણી નોટની હવે જરુર નથી. ગાંધીએ વર્ષ 2014થી 2017 સુધી આરબીઆઈમાં ડેપ્યુટી ગવર્નર તરીકેમાં કરન્સી મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટની જવાબદારી સંભાળી છે. તેમણે સ્વીકાર કર્યો કે, 2000 રૂપિયાની નોટની શરુઆત ડિમોનેટાઈઝેશનના સિદ્ધાંત વિરુદ્ધ હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રધાનમંત્રીના પૂર્વ મુખ્ય સચિવે 2000ની નોટ અંગે કર્યો ખુલાસો
Next articleદિલ્હીમાં ટ્રાન્સફર પોસ્ટિંગને લઈને કેન્દ્ર દ્વારા વટહુકમ