Home મધ્ય ગુજરાત અમદાવાદ ગુજરાતમાં ઇન્ડી ગઠબંધનની 10 થી વધારે બેઠકો પર જીત થશે: કોંગ્રેસ નેતા...

ગુજરાતમાં ઇન્ડી ગઠબંધનની 10 થી વધારે બેઠકો પર જીત થશે: કોંગ્રેસ નેતા મુકુલ વાસનીક

16
0

(જી.એન.એસ) તા. 28

અમદાવાદ,

કોંગ્રેસનાં પ્રભારી મુકુલ વાસનીકનો ગુજરાતમાં મતદાનને લઈ મહત્વનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં ગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધનની 10 થી વધારે બેઠકો પર જીત થશે. તેમજ ગુજરાતમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતનાં નેતાઓ પ્રચાર માટે આવશે. તેમજ તેઓને મતદારો પર સંપૂર્ણ ભરોસો છે. તેમજ જે રીતે હાલ અમે ગુજરાતમાં લોકોની પ્રતિક્રિયા જોઈ રહ્યા છીએ. તે જોતા હું મીડીયાને જણાવીશ કે ગુજરાતમાં 10 જેટલી સીટો પર કોંગ્રેસનાં ઉમેદવાર જીતશે. ત્યારે આજે ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ બાબતે કોંગ્રેસનાં ગુજરાત પ્રભારી મુકુલ વાસનીકે જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે પ્રિયંકા ગાંધી તેમજ રાહુલ ગાંધી પણ આવી રહ્યા છે. તેમજ ગુજરાતનાં તમામ લોકસભા સીટો પર અમારા વરિષ્ઠ નેતાઓ દ્વારા પણ પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબિહારમાં ભોજપુરી અભિનેત્રી અન્નપૂર્ણા ઉર્ફે અમૃતા પાંડેનું ભાગલપુરમાં શંકાસ્પદ સંજોગોમાં મોત
Next articleઇન્દીરા ગાંધી, મનમોહન સિંહ પણ ગરીબી દૂર ન કરી શક્યા પણ પ્રધાનમંત્રીના વિઝનથી 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢવામાં આવ્યા: કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ