Home ગુજરાત ખંભાળિયામાં વિદ્યાર્થીઓના પ્રશ્ન અંગે ABVP દ્વારા છાત્ર સંમેલનનું આયોજન

ખંભાળિયામાં વિદ્યાર્થીઓના પ્રશ્ન અંગે ABVP દ્વારા છાત્ર સંમેલનનું આયોજન

28
0

દેવભૂમિ દ્વારકા જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લા છાત્ર સંમેલન “છાત્ર હુંકાર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના વિવિધ ક્ષેત્રની કોલેજોની માગ, મેડિકલ કોલેજ, લો કોલેજ, ડીપ્લોમા અને ડિગ્રીની કોલેજોની માગ જેવા સ્થાનિક સ્તરના પ્રશ્નો સાથે હજારો વિદ્યાર્થીઓની વચ્ચે પ્રસ્તાવ પારીત કરીને રાજ્ય સરકારને સોંપવામાં આવશે.

જેમાં આયોજનમાં અતિથી તરીકે પરાગ બરછા, પ્રદેશ સહમંત્રી સમર્થ ભટ્ટ, જામનગર વિભાગ સંગઠન મંત્રી હર્ષવર્ધન લિંબસિયા, દેવભૂમિ દ્વારકા જિલ્લા સંયોજક સંદિપ બેરા અને જિલ્લા સંગઠન મંત્રી જયદેવ જેઠવા ઉપસ્થિત રહ્યાં હતા. અને ખંભાળિયા શહેરમાં વિદ્યાર્થિઓ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચોટીલાના શેખલીયા ગામે સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવા બાબતે કુહાડીના ઘા ઝીંકી આધેડની હત્યા કરાઈ
Next articleનર્મદામાં સાગબારા પોલીસે દારૂના જથ્થો રૂ.2.53 લાખના મુદ્દામાલ સાથે ૨ આરોપીઓને ઝડપી પાડ્યા