Home ગુજરાત કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહની ગુજરાતનાં પોરબંદર ખાતે ભવ્ય જનસભા

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહની ગુજરાતનાં પોરબંદર ખાતે ભવ્ય જનસભા

22
0

(G.N.S) dt. 27

પોરબંદર,

લોકસભા ચુંટણી ના પ્રચાર અર્થે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહની ગુજરાતનાં પોરબંદર ખાતે ભવ્ય જનસભા યોજી હતી, આ જનસભ્યમાં ઇન્ડી ગઠબંધન અને કોંગ્રેસ પર પ્રહાર કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રી એ કહ્યું હતું કે, ગુજરાતની જનતા દેશના વિકાસ માટે સ્પષ્ટ વિઝન અને રોડમેપ સાથે કામ કરતી ભાજપાની સાથે મજબૂતાઈથી ઉભી છે. પોરબંદરની જનતાનો જોશ અને ઉત્સાહ બતાવે છે કે તુષ્ટિકરણમાં ડૂબેલી કોંગ્રેસનો પંજો આ વખતે પણ ખાલી જ રહેવાનો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર જિલ્લામાં મતદાન જાગૃત્તિ અભિયાન અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ શેરી, મહોલ્લા, ગ્રામ પંચાયત અને ડેરી ખાતે નાગરિકોને અવશ્ય મતદાન કરશે ના શપથ લેવડાવવામાં આવ્યા
Next articleસરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા-સ્પીપા, અમદાવાદના યુ.પી.એસ.સી.માં સફળ થયેલા ઉમેદવારોની મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત