(જી.એન.એસ)શ્રીનગર,તા.૩
૨૦૦૩ની સાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કરવામાં આવેલા યુદ્ધવિરામના કરારનું કડક રીતે પાલન કરવા બંને દેશના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે સમજૂતી થયાને હજી તો માંડ એક અઠવાડિયું થયું છે ત્યાં પાકિસ્તાન રેન્જર્સના સૈનિકોએ આજે સવારે આંતરરાષ્ટ્રીય સરહદ પર ઉશ્કેરણીવિહોણો અને બેફામ ગોળીબાર કરતાં ભારતીય સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના બે જવાન શહીદ થયા છે.
અખનૂર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર આજે વહેલી સવારે પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. એમાં બીએસએફના બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.