Home દેશ - NATIONAL ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત પાસે ચુંટણીપંચે સંપત્તિનો રીપોર્ટ માગ્યો

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત પાસે ચુંટણીપંચે સંપત્તિનો રીપોર્ટ માગ્યો

350
0

(જી.એન.એસ.)દહેરાદૂન .તાં.૧
ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતની મુશ્કેલી વધી શકે છે. ચૂંટણી પંચે રાવત પાસે સંપત્તિનો રિપોર્ટ માગ્યો છે.
સંપત્તિ અંગે કરવામાં આવેલી ફરિયાદ અંગે મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર રાવતે શનિવારે પ્રથમ પ્રતિક્રિયા આપી છે. જનસંઘર્ષ મોરચના અધ્યક્ષ રઘુનાથ સિંહ નેગીએ સીએમની સંપત્તિ અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી.
રઘુનાથ નેગીએ ગત્ત દિવસે પ્રેસ કોન્ફરન્સ સંબોધી સીએમની સંપત્તિ અને જન્મ તારીખ પર સવાલ ઉઠાવ્યા હતાં. જે બાદ ત્રિવેદન રાવતે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. પરંતુ તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ત્રિવેન્દ્ર રાવતે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે તપાસ એજન્સીએ પોતાનુ કામ કરશે.
મહત્વનુ છે કે ઉત્તરાખંડમાં ભાજપની સરકાર બન્યા પછી પહેલીવાર મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર રાવત પર સંપત્તિ મામલે આક્ષેપ કરવામાં આવ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનવા વર્ષમાં આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચીનનું જ ચાલશેઃ જિનપિંગ
Next articleપુલવામા હુમલોઃ 16 વર્ષનો ફિદાયીન નીકળ્યો પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર