Home દેશ - NATIONAL કેજરીવાલની જીત છતાં ઓફિસરોના ટ્રાન્સફર-પોસ્ટિંગને લઈ વિવાદ યથાવત્

કેજરીવાલની જીત છતાં ઓફિસરોના ટ્રાન્સફર-પોસ્ટિંગને લઈ વિવાદ યથાવત્

505
0

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૫
દિલ્હી પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પકડ મજબૂત થયા બાદ હવે ખેંચતણ ઓફિસરોના ટ્રાન્સફર-પોસ્ટિંગને લઇ ચાલી રહી છે. આમ આદમી પાર્ટી સરકારે કહ્યું કે તેઓ ઓફિસરોની ટ્રાન્સફર કરશે. તેને લઇ એક આદેશ પણ રજૂ કરાયો હતો પરંતુ સર્વિસીસ ડિપાર્ટમેન્ટ આદેશને માનવાની ના પાડી દીધી છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે દિલ્હી સર્વિસીસ ડિપાર્ટમેન્ટને CM એ ઓફિસરોની ટ્રાન્સફરનો આદેશ રજૂ કર્યો હતો, પરંતુ મુખ્ય સચિવે ફાઇલ પાછી આપી દીધી છે. સર્વિસીસ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના આદેશમાં ઑગસ્ટ 2016મા રજૂ કરાયેલા નોટિફિકેશને રદ કરાયું નથી જેમાં ટ્રાન્સફર અને પોસ્ટિંગના અધિકાર એલજી કે મુખ્ય સચિવની પાસે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોંગ્રેસનો બાવળીયાનો કાંટો નીકળી ગયો, ભાજપમાં ઉછીના દિવેલે અખંડ દીવો
Next articleખૂનના બદલામાં ખૂન : ધોરાજીના ખેડૂતનું અપહરણ કરી ચાર ગોળી મારી હત્યા