Browsing: #Navratri

નવરાત્રિનો આઠમો દિવસ મા દુર્ગાના સ્વરૂપ મા મહાગૌરીને સમર્પિત માનવામાં આવે છે. નવરાત્રિની આ અષ્ટમી તારીખને મહાષ્ટમી અથવા દુર્ગા અષ્ટમી…

નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા કરવાની પરંપરા છે. મા કાલરાત્રીને શુભંકરી પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે મા…

(જી.એન.એસ) તા. 27 અમદાવાદ/ગાંધીનગર, હવામાન વિભાગ રાજ્યમાં દ્વારા આવનારા દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજ્યમાં આજથી 5 દિવસ અનેક જિલ્લાઓમાં…

નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવાની પરંપરા છે. ઉપરાંત તેઓ અત્યંત દયાળુ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે…

(જી.એન.એસ) તા.25 અમદાવાદ, રાજ્યમાં હજુ પણ મેઘરાજાનું જોર યથાવત્ રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ…

શ્રી કુષ્માંડાની ઉપાસના આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી…

આજે ત્રીજુ નોરતું .આ દિવસે દેવી દુર્ગાના ત્રીજા સ્વરૂપની પૂજાનું મહત્વ છે. માતા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘંટા છે. નવરાત્રિની…

નવરાત્રીના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માતાજીના નવ દુર્ગા સ્વરૂપમાં દેવી બ્રહ્મચારિણી નંબર આવે છે. બ્રહ્મચારિણી શબ્દ…

શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે.…