Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજ નું પંચાંગ (૦૬/૦૬/૨૦૨૬)
- વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે સુરત ખાતેથી દક્ષિણ ગુજરાતમાં રૂ.૧૮,૭૭૮ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
- ૧૨ વર્ષ – વિકાસના, જનવિશ્વાસના અને જનકલ્યાણના
- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વંદે ભારત ટ્રેન દ્વારા અમદાવાદથી વાપી સુધી કરી મુસાફરી
- નડિયાદ માહિતી કચેરી ખાતે કલમની શક્તિએ લીધો હરિયાળો સંકલ્પ
- આજનું રાશિફળ (૦૬/૦૬/૨૦૨૬)
- આજનું રાશિફળ (૦૩/૦૬/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૩/૦૬/૨૦૨૬)
- ICC એ ક્રિકેટ કેનેડાની સભ્યપદ સસ્પેન્ડ કર્યું
- ઇઝરાયલના નેતન્યાહૂએ બેરૂતના દક્ષિણ ઉપનગરોમાં હુમલાઓનો આદેશ આપ્યો
- આજનું રાશિફળ (૦૧/૦૬/૨૦૨૬)
- આજનું પંચાંગ (૦૧/૦૬/૨૦૨૬)
Author: Gujarat Desk
ઇઝરાયલ નો ગાઝા પર વધુ એક મોટો હુમલો (જી.એન.એસ) તા.25 ગાઝા, ગુરુવારે ઇઝરાયલી દળો ગાઝા શહેરમાં વધુ ઊંડા ઉતર્યા હતા કારણ કે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધવા માટે ન્યુ યોર્ક જઈ રહ્યા હતા, અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગાઝા યુદ્ધનો અંત લાવવા માટે કરાર પર આગળ વધી રહ્યા હતા. સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે ઇઝરાયલી હુમલાઓમાં પેલેસ્ટિનિયન એન્ક્લેવમાં ઓછામાં ઓછા 19 લોકો માર્યા ગયા હતા. તેમાં મધ્ય ગાઝા પટ્ટીના ઝવૈદા શહેરમાં બે પરિવારોના 11 લોકોનો સમાવેશ થાય છે, જ્યાં વિમાનો એક રહેણાંક મકાન પર ટકરાયા હતા. ઇઝરાયલી સૈન્યએ આ ઘટના પર કોઈ ટિપ્પણી કરી ન…
મેષ આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે. આજે કોઈ લેણદાર તમારા ઘરે આવી શકે છે અને તે તમારા થી પૈસા ઉધાર માંગી શકે છે. તેને પૈસા આપી તમે આર્થિક તંગી માં આવી શકો છો. તમને સલાહ આપવા માં આવે છે કે ઉધાર લેવા થી બચો. અદભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે-તમારી સામે એટલી બધી બાબતો હશે અને તમાંથી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂમંઝવણ તમને થશે. આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે. તમારે તમારી શ્રૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપનાં જોવાની હવે જરૂર નથી, કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ…
તિથિ તૃતીયા (ત્રીજ) – 07:07:16 સુધી નક્ષત્ર સ્વાતિ – 19:08:58 સુધી કરણ ગરજ – 07:07:16 સુધી, વાણિજ – 20:19:42 સુધી પક્ષ શુક્લ યોગ વૈધૃતિ – 21:53:14 સુધી વાર ગુરુવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 06:29:04 સૂર્યાસ્ત 18:33:34 ચંદ્ર રાશિ તુલા ચંદ્રોદય 09:18:00 ચંદ્રાસ્ત 20:27:59 ઋતુ શરદ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 9 મહિનો પૂર્ણિમાંત આશ્વિન (આસો) મહિનો અમાંત આશ્વિન (આસો) દિન કાળ 12:04:30 અશુભ સમય દુર મુહુર્ત 10:30:34 થી 11:18:52 ના, 15:20:22 થી 16:08:40 ના કુલિક 10:30:34 થી 11:18:52 ના દુરી / મરણ 15:20:22 થી 16:08:40 ના રાહુ કાળ 14:01:53 થી 15:32:27 ના કાલવેલા/અર્ધ્યામ…
ઉદ્યોગ ક્ષેત્રે નારીશક્તિ: મહિલા ઉદ્યોગસાહસિક શિલ્પા મલિક સફળતાપૂર્વક કરી રહ્યા છે ટેક ઇનોવેશન આધારિત સ્ટાર્ટઅપ ‘બાયોસ્કેન રિસર્ચ’નું નેતૃત્વ (જી.એન.એસ) તા. 24 ગાંધીગનર, સમગ્ર ગુજરાત અત્યારે વિશ્વના સૌથી લાંબા નૃત્ય પર્વ નવરાત્રિની ઉજવણી કરી રહ્યું છે. નવરાત્રિનું પર્વ એ નારીશક્તિની ઉજવણીનું પર્વ છે, મહિલાઓની સક્ષમતાને ઉજાગર કરતું પર્વ છે. મહિલાઓ આજે તમામ ક્ષેત્રે પ્રગતિ કરી રહી છે, પછી તે શિક્ષણ ક્ષેત્ર હોય, રમત-ગમત ક્ષેત્ર હોય કે ઉદ્યોગ જગત. સમગ્ર વિશ્વમાં આજે મહિલા ઉદ્યોગસાહસિકોની સંખ્યા સતત વધી રહી છે, અને મહિલાઓના નેતૃત્વમાં સફળ ઔદ્યોગિક એકમો અને સ્ટાર્ટઅપ્સના અનેક ઉદાહરણો છે, ત્યારે ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. આજે ગુજરાતના એવા જ એક મહિલા…
મહીસાગરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો (જી.એન.એસ) તા. 24 મહીસાગર, મહીસાગરના જામ જોધપુરથી સંજેલી જતી બસને અકસ્માત નડ્યો છે. લુણાવાડા વરધરી રોડ પર બ્રાઈટ ડે સ્કૂલ પાસે બસનો અકસ્માત સર્જાયો છે. આજે વહેલી સવારે આઈસર ટેમ્પા પાછળ બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો છે. બસ ડ્રાઈવર સહિત બસમાં સવાર 12 થી 15 જેટલા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મહીસાગરના જામ જોધપુરથી સંજેલી જતી બસને આજે અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી અનુસાર આઇસર ટેમ્પા પાછળ બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતો. પરંતુ સદનસીદે કોઈ પણ…
એસએમસી વિસ્તારમાં રહેતા લોકોને તકલીફ વધુ ના પડે સારવાર માટે જેનું ઉત્તમ ઉદાહરણ (જી.એન.એસ) તા. 24 સુરત, સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા લોકોને માંદગી અથવા ગંભીર બીમારી દરમિયાન બહુ દૂર ના જવું પડે અને સારી સારવાર મળી રહે તે માટે સુરત મનપા. દ્વારા હાલમાં પાલિકાના હદ વિસ્તરણ બાદ સમાવિષ્ટ નવા વિસ્તાર એવા પાસોદરા નજીક હોસ્પ્ટિલ બનાવવા આયોજન કરાયું છે અને તે માટે સાત કરોડનો ખર્ચ થાય તેવો અંદાજ છે. સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણ બાદ વસ્તી અને વિસ્તાર વધતાં લોકોની સારવાર માટે બનાવવામાં આવેલી સ્મીમેર હોસ્પિટલ ઓવર લોડ થઈ રહી છે. આ ઉપરાંત વિસ્તાર વધ્યો હોવાથી નવા વિસ્તારના લોકોને તેમના ઘરથી દૂર…
એક વર્ષ પહેલા ફોટા પાડવા બાબતે યુવકને થયો હતો ઝઘડો (જી.એન.એસ) તા. 24 ભાવનગર, ભાવનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક વર્ષ અગાઉના એક જુના ઝઘડાની અદાવત રાખીને ચાર શખ્સોએ એક યુવકને સમાધાન કરવું છે તેમ કહીને મળવા બોલાવ્યો અને પછી યુવક સાથે મારામારી કરી હતી. જોકે, યુવકે બાઈક લઈને ભાગવાનો પ્રયાસ કર્યો તો તેને કારની ટક્કર મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. સમગ્ર ઘટના મામલે વરતેજ પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સ વિરૂદ્ધમાં હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મીડિયા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભાવનગરના હાદાનગર વેલનાથ ચોક ખાતે રહેતા હાર્દિક ઉર્ફે ટિન્ચો અશોકભાઈ કુકડિયા (ઉં.વ.19) નામના…
સ્ટાર્ટઅપ કોન્ક્લેવ-૨૦૨૫ ઇનોવેશન-નવા આઇડીયા થકી આજનો યુવાન બીજાને રોજગારી આપવા સક્ષમ (જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, ગુજરાત સહિત દેશના યુવાનોને નવી દિશા તેમજ વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવા આજની આ બે દિવસીય સ્ટાર્ટઅપ કોન્કલેવ મહત્વની સાબિત થશે. દેશમાં વર્ષ ૨૦૧૪ પછી નવા ઉદ્યમીઓ માટે સ્ટાર્ટઅપ રૂપે નવી પહેલ શરૂ થઇ છે. આજની કોન્કલેવ એ પૂર્ણાહૂતી નથી પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં યુવાનો માટે સરકારની મદદથી કંઇક નવું કરવાની શરૂઆત છે તેમ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું. મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય ‘સ્ટાર્ટઅપ કોન્કલેવ અને એક્ઝિબિશન-૨૦૨૫’નો આજે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની…
(જી.એન.એસ) તા.24 નવી દિલ્હી, ભારતીય ચૂંટણી પંચ (ECI) એ બુધવારે જાહેરાત કરી હતી કે જમ્મુ અને કાશ્મીરમાંથી 2021 થી ખાલી પડેલી ચાર રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીઓ 24 ઓક્ટોબરના રોજ યોજાશે. મતદાન પૂર્ણ થયાના એક કલાક પછી, મતગણતરી તે જ દિવસે સાંજે થશે. કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાયાના લગભગ એક વર્ષ પછી જમ્મુ અને કાશ્મીરની ચાર બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. 15 ફેબ્રુઆરી, 2021 થી, જ્યારે ગુલામ નબી આઝાદ અને નઝીર અહેમદ લાવેએ તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો, ત્યારથી કેન્દ્રશાસિત પ્રદેશ સંસદના ઉપલા ગૃહમાં પ્રતિનિધિત્વ વિનાનું રહ્યું છે. અન્ય બે સભ્યો, ફયાઝ અહેમદ મીર અને શમશીર સિંહ મનહાસે,…
(જી.એન.એસ) તા.24 બેન્ગ્લુરુ, કર્ણાટક હાઈકોર્ટે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ કોર્પ દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી હતી જેમાં કેન્દ્ર સરકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને કન્ટેન્ટ દૂર કરવાના આદેશો જારી કરવા માટે સ્થાપિત કેન્દ્રીય સહયોગ પોર્ટલમાં જોડાવાના નિર્દેશને પડકારવામાં આવ્યો હતો. જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ કહ્યું કે સોશિયલ મીડિયા પરની કન્ટેન્ટને નિયંત્રિત કરવાની જરૂર છે, અને કોર્ટે એક્સ કોર્પ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓમાં યોગ્યતા શોધી નથી. “પૂર્વથી પશ્ચિમ સુધી, સભ્યતાની કૂચ એ અનિવાર્ય સત્યની સાક્ષી આપે છે કે માહિતી અને સંદેશાવ્યવહારનો ફેલાવો અને ગતિ ક્યારેય અનિયંત્રિત કે અનિયંત્રિત રહી નથી. તે હંમેશા નિયમનને આધીન રહી છે,” જસ્ટિસ નાગપ્રસન્નાએ કહ્યું. “જ્યારે અને જ્યારે…
