Home દેશ - NATIONAL તમામ બાળલગ્નોને અયોગ્ય જાહેર કરવા માટે કેબિનેટમાં પ્રસ્તાવ રજૂ કરાશે

તમામ બાળલગ્નોને અયોગ્ય જાહેર કરવા માટે કેબિનેટમાં પ્રસ્તાવ રજૂ કરાશે

464
0

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૯
ભારતના મહિલા અને બાળ વિકાસ (ડબ્લ્યુસીડી) મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે ભારતમાં ભવિષ્યના તમામ બાળલગ્નોને અયોગ્ય અને રદબાતલ ઠેરવવા કેબિનેટ સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવશે.
જો આ દરખાસ્ત મંજૂર થઈ ગઈ તો ઉભય પક્ષ પૈકી એક બાળક પુખ્તવયનું થાય તેના બે વર્ષમાં જિલ્લા કોર્ટમાં ધા નાખે કે સગીર વયના લોકોની બાબતમાં વાલીની મારફત અદાલતના દ્વાર ખખડાવે ત્યાં સુધી બાળ લગ્ન ટકી શકવાની મંજૂરી આપે છે. ડબ્લ્યુસીડી મંત્રાલયના પ્રસ્તાવ અંતર્ગત સઘળા ભાવિ બાળવિવાહ આરંભથી જ ગેરકાનૂની અને રદબાતલ લેખાશે, એમ આ અધિકારીએ જણાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસ્પેશિયલ ફોર્સને વધુ તાકાતવર બનાવવા માટે સ્પેશ્યલાઈઝ્ડ હથિયારોના જથ્થાને સામેલ કરાશે
Next articleસ્યુસાઇડ માટે ઉશ્કેરનારી ‘Blue Whale Game’ની રિએન્ટ્રીઃ સાઉદીમાં બે બાળકોનાં મોત