(જી.એન.એસ) તા. 6
બેંગલુરુ,
ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર, આજે (7 ફેબ્રુઆરી, 2025) કર્ણાટક રાજ્યના રાણેબેન્નુરની મુલાકાત લેશે. તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન, શ્રી ધનખર રાણેબેન્નુર ખાતે કર્ણાટક વૈભવ સાહિત્ય અને સાંસ્કૃતિક મહોત્સવના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનશે.

