Home ગુજરાત શ્રી રામ શર્મા આચાર્યજી રચિત “પ્રજ્ઞાપુરાણ” નું આયોજન પેથાપુર ખાતે કરવામાં આવ્યું

શ્રી રામ શર્મા આચાર્યજી રચિત “પ્રજ્ઞાપુરાણ” નું આયોજન પેથાપુર ખાતે કરવામાં આવ્યું

27
0

(જી.એન.એસ),તા.૦૫

પેથાપુર-ગાંધીનગર,

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, હરિદ્વારની પ્રેરણાથી તેમજ ગાયત્રી પરિવાર, પેથાપુર દ્વારા આયોજિત શ્રી રામ શર્મા આચાર્યજી રચિત “પ્રજ્ઞાપુરાણ” નું આયોજન પેથાપુર ખાતે કરવામાં આવ્યું. જેના સમાપન સમારોહ અવસરે મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહી કથાકાર પ્રજ્ઞાપુત્રી આદરણીય શ્રીમતી મીનાક્ષીબેન કાબરીયાના શ્રીમુખેથી કથાનું રસપાન કર્યું હતું. આ દરમિયાન મેયરશ્રી એ સૌનું જીવન સુખમય-મંગલમય રહે એવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field