Home ગુજરાત નવેમ્બર મહિનાનો રાજ્ય ‘સ્વાગત’ કાર્યક્રમ આજે (ગુરુવાર ૨૩મી નવેમ્બરે) યોજાશે..

નવેમ્બર મહિનાનો રાજ્ય ‘સ્વાગત’ કાર્યક્રમ આજે (ગુરુવાર ૨૩મી નવેમ્બરે) યોજાશે..

19
0

(જી.એન.એસ),તા.૨૨

ગાંધીનગર,

રાજ્યના નાગરિકોની રજુઆતો, સમસ્યાઓનું ટેકનોલોજીના ઉપયોગથી નિવારણ માટેનો રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આજે યોજવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય ‘સ્વાગત’ માં ૨૩ નવેમ્બર ગુરુવારે ગાંધીનગરમાં બપોરે ૩:૩૦ કલાકે ઉપસ્થિત રહીને અરજદારોની રજૂઆતો સાંભળશે. આ રાજ્ય ‘સ્વાગત’ માટે અરજદારો આજે (ગુરુવાર) સવારે ૦૮:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી પોતાની રજૂઆતો મુખ્યમંત્રીશ્રીના જન સંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે આપી શકશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field