Home ગુજરાત નરેન્દ્ર મોદીની અપીલને પ્રચંડ પ્રતિભાવ, ગુજરાતે ઉજવી “કોરોના” દિવાળી

નરેન્દ્ર મોદીની અપીલને પ્રચંડ પ્રતિભાવ, ગુજરાતે ઉજવી “કોરોના” દિવાળી

486
0

(જી.એન.એસ.), ગાધીનગર, તા.૫

આખા વિશ્વમાં હાહાકાર મચાવનારકોરોનાવાયરસ ની લડાઈ આપવા માટેવડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને માન આપીનેઆજે અમદાવાદ અને ગુજરાત સહિત આખા ભારતમાંલાખો અને કરોડો દેશવાસીઓના હોયરાતના બરાબર 9:00પોતાના ઘરની લાઇટ બંધ કરીનેઘરના આંગણે કે બાલ્કનીમાંદેવડા મીણબત્તી અથવામોબાઈલની ફ્લેશલાઇટ કરીનેપ્રજ્વલિત કરીનેએક મહોત્સવ ની જેમઅંધકારથી પ્રકાશ તરફ જવાનોપ્રયાસ કર્યો હતોવડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલનેપ્રચંડ પ્રતિભાવ મળ્યો હતોઅમદાવાદ અને ગુજરાતના કેટલાક શહેરોમાંજાણે કે દિવાળી પર્વ આ આયુ હોય તેમગ્રહણી oeપોતાના ઘરના આંગણે કે બાલ્કનીમાંદેવડા પ્રગટાવ્યા હતાઆ વર્ષની દિવાળી ને હજુ તો વાર છેત્યારે જાણે કે આજેકોરોના દિવાળી ઉજવવામાં આવી હોયધોરણ કેટલા લોકોએપ્રતિભાવના રૂપમાં જણાવ્યું હતુંકેટલાક ઘરોમાં તો એક કરતાં વધારેદેવડા પ્રગટાવવામાં આવ્યા હતાજાણે તે અંધારપટ છવાઇ ગયો હોય તેમ જણાતું હતુંઅત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએપાંચ એપ્રિલના રોજ રાતના નવ વાગેદરેક દેશવાસીઓનેપોતાના ઘરની લાઈટો બંધ કરીને નવ મિનિટ સુધીદીવડો મીણબત્તી સોચ કે મોબાઈલ ની ફ્લેશલાઈટપ્રચલીત કરવાનું આહ્વાન કર્યું હતું

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article“કોરોના’કા બાદલ છટેગા…અંધકાર હોગા દુર…. ચલો પ્રકાશ કી ઓર…….!!
Next articleલોકડાઉનની ઐસીતૈસીઃ બોપલની સોસાયટીમાં PI સહિતના સ્ટાફે ગરબા રમ્યા, PI સસ્પેન્ડ