(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૯
ભારતીય રેલ્વે સ્ટેશનો પર ટૂંક સમયમાં જ યાત્રિઓને ફ્રી વાઇ-ફાઇની સુવિધા મળશે. રેલ્વે રાજ્યમંત્રી રાજેન ગોહેને લોકસભામાં એક સવાલનાં જવાબમાં લિખિત જાણકારી આપી છે. આ સાથે જ એવું પણ ધ્યાનમાં રાખવામાં આવેલ છે કે આ મદદમાં રેલ્વેએ કોઇ જ ખર્ચ કરવાનો રહેશે નહીં.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.