Home દેશ - NATIONAL દેશના તમામ રેલ્વે સ્ટેશનો પર યાત્રિઓને ફ્રી-વાઈફાઈની સુવિધા મળશે

દેશના તમામ રેલ્વે સ્ટેશનો પર યાત્રિઓને ફ્રી-વાઈફાઈની સુવિધા મળશે

646
0

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૯
ભારતીય રેલ્વે સ્ટેશનો પર ટૂંક સમયમાં જ યાત્રિઓને ફ્રી વાઇ-ફાઇની સુવિધા મળશે. રેલ્વે રાજ્યમંત્રી રાજેન ગોહેને લોકસભામાં એક સવાલનાં જવાબમાં લિખિત જાણકારી આપી છે. આ સાથે જ એવું પણ ધ્યાનમાં રાખવામાં આવેલ છે કે આ મદદમાં રેલ્વેએ કોઇ જ ખર્ચ કરવાનો રહેશે નહીં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસ્યુસાઇડ માટે ઉશ્કેરનારી ‘Blue Whale Game’ની રિએન્ટ્રીઃ સાઉદીમાં બે બાળકોનાં મોત
Next articleછત્તીસગઢના દંતેવાડામાં અથડામણ : સુરક્ષાબળોએ સાત નક્લીઓને ઠાર કર્યા