(જી.એન.એસ.)રાયપુર,તા.૧૯
છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓની સાથે ગુરૂવારના રોજ સવારે થયેલ અથડામણમાં સુરક્ષાબળોએ 7 નકલીઓને ઠાર કર્યા છે. આ અથડામણ પ્રદેશમાં બીજાપુર અને દંતેવાડા જિલ્લાની સરહદ પર થઇ. જેમાં પોલીસ અને સીઆરપીએફએ સંયુકત કાર્યવાહી કરી અને 7 નકસલીઓને ઠાર કરી દીધા. સાથો સાથ સ્થળ પર પોલીસને મોટી માત્રામાં નકસલીઓના હથિયાર પણ મળ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.