(જી.એન.એસ)તા.12
સુરત,
ગુજરાતમાં કેટલીક વાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતના ઉધના ત્રણ રસ્તા પર એસટી બસે 108 એમ્બ્યુલન્સને ટક્કર મારી છે. ગુજરાતમાં કેટલીક વાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતના ઉધના ત્રણ રસ્તા પર એસટી બસે 108 એમ્બ્યુલન્સને ટક્કર મારી છે. અકસ્માતની ઘટના બનતા જ એમ્બ્યુલન્સમાંથી દર્દીને અન્ય 108માં હોસ્પિટલ ખસેડાયો છે. જેના પગલે એસટી બસમાં રહેલા મુસાફરોને અન્ય બસમાં રવાના કરાયા હતા. બીજી તરફ આ અગાઉ પાટણમાં અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. સમી-રાધનપુર હાઇવે પર ST બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. અકસ્માત બાદ બાઇકમાં આગ લાગી હતી. આગની ઝપેટમાં આવી જતા ત્રણ લોકોના મોત થયા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.