Home મનોરંજન - Entertainment આમિર ખાનના બિલ્ડિંગનું રિનોવેશન થવાનું હોવાથી તેઓ થોડા સમય માટે બીજે રહેવા...

આમિર ખાનના બિલ્ડિંગનું રિનોવેશન થવાનું હોવાથી તેઓ થોડા સમય માટે બીજે રહેવા જશે

10
0

(જી.એન.એસ) તા. 23

મુંબઈ,

બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાન બાદ હવે અભિનેતા આમિર ખાન પણ તેના બાંદરાના ઘરને ખાલી કરી પાલી હિલમાં રહેવા જશે. આમિર હાલ જે બિલ્ડિંગમાં રહે છે તેનું રિનોવેશન થવાનું છે, જેથી હવે આમિરે આ ઘર ખાલી કરવું પડશે.

જોકે, શાહરુખની જેમ ભાડે રહેવાને બદલે આમિર પોતાની જ માલિકીના અન્ય ફલેટમાં શિફ્ટ થવાનો છે. આમિર હાલ જ્યાં રહે છે તે બિલ્ડિંગ તોડી પાડી ત્યાં ચાર કે પાંચ બીએચકેના સી ફેસિંગ ફલેટ્સ બનશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field