Home ગુજરાત અયોધ્યા વિવાદ: 3 મિનિટની કાર્યવાહી અને 3 મહિના માટે ટળી સુનાવણી

અયોધ્યા વિવાદ: 3 મિનિટની કાર્યવાહી અને 3 મહિના માટે ટળી સુનાવણી

581
0

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૯
અયોધ્યા વિવાદને લઈને મહત્વપૂર્ણ કેસની સુપ્રીમ કોર્ટમાં આજે વધુ એક વાર સુનાવણી ટળી છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે 3 મહિના સુધી સુનાવણી ટાળી દેવામાં આવી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષાતાવાળી બેંચે આ મામલે આગામી સુનાવણી જાન્યુઆરી 2019 સુધી મૌકુફ રાખી છે. આ સુનાવણી માત્ર 3 જ મીનીટ ચાલી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોદીનીતિ : સરદારનો હું ઉપયોગ કરું તમે કરો તો મારો વિરોધ….
Next articleભારતમાં વાયુ પ્રદૂષણના કારણે 2016માં 1,10,000 બાળકોનાં મોત થયા : WHO