Home ગુજરાત અમદાવાદ યુવા બ્રહ્મ સંગઠન દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરાયું

અમદાવાદ યુવા બ્રહ્મ સંગઠન દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરાયું

69
0

(જી.એન.એસ),તા.૦૬
અમદાવાદ
અમદાવાદ યુવા બ્રહ્મ સંગઠન તા.૫-૬-૨૦૨૨ને રવિવારનાં રોજ પરશુરામ દાદાની ૩૬ મી આરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદ યુવા બ્રહ્મ સંગઠન દ્વારા ધો.૧ થી ૮ ના ૫૦ વિદ્યાર્થીઓને નવું શૈક્ષણિક વર્ષ જે શરૂ થવા જઈ રહ્યું છે તે નિમિતે તેમને પરશુરામ દાદાના સાંનિધ્યમાં શૈક્ષણિક કીટ કે જેમાં સ્કૂલ બેગ, કંપાસ પાઉચ (પેન્સિલ, રબર, ક્લર પેન્સિલ, ફૂટપટ્ટી, સંચો, બે બોલપેન સાથેનું), લંચબોક્સ, વોટર બોટલ, ૧ ડ્ઝન નોટબુકનું વિતરણ કર્યું હતું જેની સાથે પર્યાવરણ દિન નિમિતે એક તુલસીનો છોડ પણ આપવામાં આવ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleધો.૧૦ની ગુજરાત બોર્ડનું રિઝલ્ટ જાહેર થયું
Next articleદિગ્ગજ અભિનેતા દિલીપકુમારના પાકિસ્તાનના ઘરને મ્યુઝિયમ બનાવાશે