Home દેશ - NATIONAL ભારતના રાષ્ટ્રપતિએ ચંદીગઢ યુનિવર્સિટીના ચાન્સેલર શ્રી સતનામ સિંહ સંધુને રાજ્યસભામાં નિયુક્ત કર્યા...

ભારતના રાષ્ટ્રપતિએ ચંદીગઢ યુનિવર્સિટીના ચાન્સેલર શ્રી સતનામ સિંહ સંધુને રાજ્યસભામાં નિયુક્ત કર્યા હોવાથી પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી

26
0

(જી.એન.એસ)

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના રાષ્ટ્રપતિ ચંદીગઢ યુનિવર્સિટીના ચાન્સેલર, શ્રી સતનામ સિંહ સંધુને રાજ્યસભામાં નામાંકિત કરવા બદલ ખુશી વ્યક્ત કરી છે. એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “મને ખુશી છે કે રાષ્ટ્રપતિજીએ શ્રી સતનામ સિંહ સંધુજીને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે. સતનામ જીએ એક જાણીતા શિક્ષણવિદ અને સામાજિક કાર્યકર તરીકે પોતાની ઓળખ ઊભી કરી છે, જેઓ વિવિધ રીતે પાયાના સ્તરે લોકોની સેવા કરી રહ્યા છે. તેમણે હંમેશા રાષ્ટ્રીય એકીકરણને આગળ વધારવા માટે વ્યાપકપણે કામ કર્યું છે અને ભારતીય ડાયસ્પોરા સાથે પણ કામ કર્યું છે. હું તેમને તેમની સંસદીય યાત્રા માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને મને વિશ્વાસ છે કે રાજ્યસભાની કાર્યવાહી તેમના વિચારોથી સમૃદ્ધ થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપશ્ચિમ બંગાળમાં સરકારે રાહુલ ગાંધીને સરકારી ગેસ્ટ હાઉસ આપવાનો ઇનકાર કરી દીધો
Next articleપ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી