Home દેશ - NATIONAL પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી બિજુ પટનાયકને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી બિજુ પટનાયકને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

23
0

(G.N.S) dt. 5

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી બિજુ પટનાયકને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

શ્રી મોદીએ કહ્યું કે સુપ્રસિદ્ધ બીજુ પટનાયકજીના દૂરંદેશી નેતૃત્વ અને અદમ્ય ભાવના પેઢીઓને પ્રેરણા આપતી રહે છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“હું લોકપ્રિય બીજુ પટનાયકજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપું છું. તેમનું સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ અને અદમ્ય ભાવના પેઢીઓને પ્રેરણા આપતી રહે છે. આપણા રાષ્ટ્ર માટે તેમનું યોગદાન અને વિકાસ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અનુકરણીય છે. આજે, આ ખાસ દિવસે, હું ચંડીખોલમાં વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવા માટે ઓડિશાના લોકોમાં આવવા માટે આતુર છું. હું @BJP4Odisha જનસભાને પણ સંબોધિત કરીશ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેજરીવાલ સરકારે રાજધાની દિલ્હી માટે 76 હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું
Next articleપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બુદ્ધના આદર્શોની પ્રશંસા કરી