Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી આંદામાન અને નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

આંદામાન અને નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

32
0

(G.N.S) Dt. 2

નવી દિલ્હી,

આજે નવી દિલ્હી ખાતે આંદામાન અને નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નર, એડમિરલ (નિવૃત્ત) ડી કે જોશીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:- “આંદામાન અને નિકોબાર ટાપુઓના લેફ્ટનન્ટ ગવર્નર એડમિરલ (નિવૃત્ત) ડીકે જોશીએ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ `૬૧૯૩ કરોડની જોગવાઇ
Next articleકર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી