Home દુનિયા યોગીએ ટ્વીટ કરીને કર્ણાટકમાં થઇ રહેલી ખેડૂતોની મોત પર પ્રહાર કર્યો

યોગીએ ટ્વીટ કરીને કર્ણાટકમાં થઇ રહેલી ખેડૂતોની મોત પર પ્રહાર કર્યો

1053
0

(S.yuLk.yuMk)બેંગલુરુ,íkk.08
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા વચ્ચે ટ્વીટર વોર છેડાયો છે. બન્ને મુખ્યમંત્રીઓએ ટ્વીટર પર એકબીજાને નિશાને લેતા રાજકીય તીર ચલાવ્યા છે. મળતી માહિતી અનુસાર બેંગ્લુરૂની મુલાકાતે ગયેલા યોગીએ કર્ણાટક સરકાર પર આકરા પ્રહાર કર્યા.. અને ત્યારબાદ સિદ્ધારમૈયાએ યોગી આદિત્યનાથને ટૈગ કરીને ટ્વીટ કરતા પ્રહાર કર્યો છે. સિદ્ધારમૈયાએ ટ્વીટમાં લખ્યું છે કે તમારૂ રાજ્યમાં સ્વાગત છે. તમારી પાસેથી ઘણુ શીખવા મળશે. અમારે ત્યાં ઇન્દિરા કેન્ટીન અને રાશનની દુકાનો છે. તેનાથી તમને યૂપીમાં ભૂખથી થઇ રહેલી મોતોના આંકડાઓને ઓછા કરવામાં મદદ મળશે. સિદ્ધારમૈયાની ટ્વીટનો પલટવાર કરતા યોગીએ ટ્વીટ કરીને કર્ણાટકમાં થઇ રહેલી ખેડૂતોની મોત પર પ્રહાર કર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆ સ્કૂલોમાં હવે નહિ અપાય અંગ્રેજી શિક્ષણ, મુસ્લિમ દેશે મુક્યો પ્રતિબંધ
Next articleઅનુરાગ કશ્યપે મનમર્ઝિયાં રીલીઝ કરવા અંગે કરી જાહેરાત